HIMATNAGARSABARKANTHA

જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” થીમ પર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ લાવવા તથા વિવિધ રોગોના નિદાન માટે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” થીમ પર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય અંગે અવેરનેસ માટે “સ્વસ્થ મન સ્વસ્થ ઘર” આધારિત સાયક્લોથોન રેલીમાં સાબરકાંઠા જીલ્લાના તમામ ૨૮૨ હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે યોજાઇ હતી. આ સાયક્લોથોન કાર્યક્રમમાં શાળાના બાળકો સાથે ૫૭૮૦ થી વધુ લોકો ઉત્સાહભેર જોડાઈ ઉજવણી કરાઇ હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button