KALYANPUR
-
કલ્યાણપુર તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
ઇચ્છુક ઉમેદવારે તા.૨૧ જૂન સુધીમાં અરજી કરવાની રહેશે *** માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં…
-
કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે મતદાન જાગૃતિ અંગેની રેલી યોજાઇ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા આગામી તા.૦૭ મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. મતદાનના દિવસે સંપૂર્ણ મતદાન થાય અને…
-
દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં સામેલ ખીરસરા ગામમાં મતદાતા જાગૃતિ માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજનો દ્વારા મતદાનનો…
-
કલ્યાણપુર તાલુકાના લાંબા અને નાવદ્રા ગામે મતદાર જાગૃતિ પત્રિકાઓનું વિતરણ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ટર્નઆઉટ ઇમ્પલીમેન્ટેશન પ્લાન(TIP) અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં…
-
કલ્યાણપુર તાલુકાની સતાપર પ્રાથમિક શાળા ખાતે યોજાઇ ચુનાવ પાઠશાળા
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. ત્યારે…
-
આઇ.સી. ડી.એસ. કચેરી કલ્યાણપુર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મતદારોમાં મતદાન માટે જાગૃતતા કેળવવા અપાયું માર્ગદર્શન માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃતતા…
-
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક અંદાજીત રૂ.૬.૪૪ કરોડના ખર્ચે તાલુકા રમત સંકુલ બનશે
કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ દ્વારા રમત ગમત સંકુલનું ભૂમિપૂજન માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા ભાણવડ નજીક તાલુકા કક્ષાનું રમત સંકુલનું પ્રવાસન, સાંસ્કૃતિક…
-
ગુરગઢ દરગાહના બે મુંજાવરોની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા”, વિજ્ઞાન જાથાનો ૧૨૪૬ મો સફળ પર્દાફાશ.
બંને મુંજાવરોએ કબુલાતનામુ આપી કાયમી ધંતિગલીલા બંધની કરી જાહેરાત, મુંજાવર હાજીબાપુ અને બસીરબાપુએ માફી માંગી દોરા-ધાગા બંધની જાહેરાત. મંત્રેલુ પાણી,…
-
કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે…
-
કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને આવકારતા ગ્રામજનો
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો…