NAKHATRANA
-
નખત્રાણા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે ૦૮ સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-12 જૂન : નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની…
-
પાવર પટ્ટીની અંતરિયાળ અને ગ્રામ્ય કક્ષાની સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા,કચ્છનું ધોરણ-10 અને-12નું ઐતિહાસિક 100% પરિણામ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૧૩ મેં : ધોરણ 10 માં એક વિદ્યાર્થીની A1 ગ્રેડ અને…
-
મોટા અંગિયા ગામે બાલિકા પંચાયત દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી અને કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમ યોજાયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-05 મે : લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં દરેક મતદાર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ…
-
“ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગ ના બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજ કચ્છ પોલીસ.. ,
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ. નખત્રાણા તા-16 એપ્રિલ : પક્ષ્મિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના કર્મચારીઓ નખત્રાણા…
-
નખત્રાણા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા નખત્રાણાના બન્ની વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા તા -૧૨ માર્ચ : તાલુકા આરોગ્ય કચેરી નખત્રાણા તથા…
-
દબાણો હટાવવાની લ્હાયમાં ભાજપનું કચ્છમાં પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું સપનું તો નહીં રોળાઈ જાય ને?
Story by – બિમલ માંકડ – પ્રતીક જોશી ભુજ – વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કેટલીક દરગાહો અને ધાર્મીક સ્થળોને દબાણ…
-
વાત્સલ્યમ્ સમાચાર નો પડઘો.કડિયા ધ્રો થી મેડિસર વચ્ચે પાણી ભરેલ ખાડાવાળી પાપડીનુ મરંમત કામ ચાલુ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા, તા – ૨૪ : નિરોણા ગામ પંચ કલાઓનુ ધામ હોવાથી…
-
ધાવડા મોટા ખાતે પકડાયેલા અનાજના જથ્થા સામે ક્લેકટરશ્રી ની કડક કાર્યવાહી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ નખત્રાણા, તા – ૨૨ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ધાવડા મોટા…
-
સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે સ્વામી શ્રી પ્રદીપ્તાનંદજી દ્વારા ભગવદ્ ગીતા અને વિદ્યાર્થી જીવન પર પરિસંવાદ યોજાયો
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી બોર્ડના વિદ્યાર્થીઓ તનાવમુક્ત અને પ્રસન્નતાયુકત પરીક્ષા કઇ રીતે આપી શકે એ બાબતે સ્વામીજીએ…
-
સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે યશસ્વી પ્રધાનમંત્રીના ૭૩ માં જન્મદિવસની ૭૩ છોડ વાવી પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે અનોખી ઉજવણી કરાઇ
16-સપ્ટે. વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા કચ્છ :- સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા, તા. નખત્રાણા મધ્યે…