NATIONAL
-
‘બે-ત્રણ નહીં પણ ચાર બાળકો હોય તો વધુ સારું…’, RSS નેતાનું ચોંકાવનારું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓ આજકાલ તેમના નિવેદનોને કારણે સતત સમાચારમાં રહે છે. તાજેતરમાં જ, RSSના પ્રચારક સતીશ કુમારે એક…
-
‘જો એક પાર્ટનર પરિણીત હોય તો લિવ-ઈન માન્ય નથી’, મદ્રાસ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો
મદ્રાસ હાઈકોર્ટમાં તાજેતરમાં એક કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં મદ્રાસ કોર્ટે જણાવ્યુ હતું કે પરિણીત પુરુષ અને અપરિણીત મહિલા…
-
કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો
બિહારમાં બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. અહીં તેમના વિકાસ કાર્યો કરતાં તેમની ખામીઓ વધુ હેડલાઇન્સમાં રહે છે. જે…
-
કલ્પના કરો કે જે વ્યક્તિ સિસ્ટમને છેતરે છે તે ડૉક્ટર બને છે, તે સમાજ માટે વધુ નુકસાનકારક હશે : સુપ્રીમ કોર્ટે
NEET-UG પેપર લીક કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ…
-
આસામમાં મુશળધાર વરસાદ, બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું
ગુવાહાટી (આસામ). આસામના કેટલાક ભાગો અને પડોશી રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો થયો…
-
આ ‘આત્મહત્યા કરતાં ઓછું નથી’, NCERTના ડાયરેક્ટરે અંગ્રેજી માધ્યમની શાળાઓને લઈને મોટી વાત કહી
નવી દિલ્હી. વાલીઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ તરફ વધુ આકર્ષાય છે જ્યારે મોટાભાગના શિક્ષકો પ્રશિક્ષિત પણ નથી. NCERTના ડાયરેક્ટર ડીપી સકલાનીએ…
-
‘ભૂલ થઈ હોય તો સ્વીકારો, નહીંતર…’, NEET મુદ્દે NTAને સુપ્રીમ કોર્ટની ચેતવણી
નવી દિલ્હી. મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકની ફરિયાદોને લઈને રસ્તા પરથી કોર્ટમાં ગયેલા વિદ્યાર્થીઓની…
-
સંસદ ભવનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની મૂર્તિઓ ખસેડવાના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે માથાકૂટ
સંસદ ભવનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની મૂર્તિઓ ખસેડવાના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. વિપક્ષે આરોપ મૂક્યો છે કે,…
-
એક્સપ્રેસ ટ્રેનને માલગાડીએ ટક્કર મારતા 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 5ના મોત
પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે આજે સવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ઊભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી માલગાડીએ ટક્કર…
-
ગુજરાત,મહારાષ્ટ્રથી લઇને દિલ્હી સુધી દેશભરમાં થઇ રહી છે બકરી ઈદની ઉજવણી, જાણો શા માટે આપવામાં આવે છે બકરાની બલી
આજે દેશભરમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર,દિલ્હી, હૈદરાબાદથી લઇને દેશભરમાં ધામધૂમથી તેની ઉજવણી…