VALSAD
-
વલસાડના ધોબીતળાવની પરિણીતા બે બાળકો સાથે ગુમ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૮ જૂન વલસાડના ધોબીતળાવ પોલીસ ચોકીની સામે વસંત ધોબીની બાજુમાં રહેતી ૨૫ વર્ષીય પૂર્વી મનિષ બરોડિયા…
-
કપરાડા ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંતર્ગત કાયદાકીય શિબિર યોજાઈ
વ્હાલી દીકરી યોજનાના લાભથી કપરાડા તાલુકાની દીકરીઓ વંચિત ન રહે તે માટે અનુરોધ કરાયો વ્યસન કરી ઘરમાં મારપીટ કરનાર વિરૂધ્ધ…
-
વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી
તિથલ બિચ અને વિલ્સન હિલના વિકાસ તેમજ પર્યટકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકાયો —- સરકાર હસ્તકના ધરમપુરના નાની…
-
કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ
ટ્રકમાં લઈ જવાતા ક્લોરીન કેમિકલ ભરેલા ડ્રમમાંથી લીકેજ અંગે બચાવ કામગીરી કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૫ જૂન વલસાડ જિલ્લાના…
-
પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાની ૮૫મા જન્મદિવસની લાસલગાંવ ખાતે ભવ્ય ઉજવણી
વલસાડ તા.૧૪, પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય પૂ.પરભુદાદાના ૮૫માં જન્મ દિવસની ઉજવણી નાસિક જિલ્લાના ચાંદવડ તાલુકાના લાસલગાંવ ખાતે આનંદ…
-
ધરમપુર આઈ.ટી.આઈ. ખાતે તા. ૩૦ જૂન સુધી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન થઈ શકશે
કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનામાં જોડાવા માટે આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીને વધારાના માર્ક્સ મળશે —- ભણતરનો ભાર ન વધે તે માટે તાલીમાર્થીને માસિક…
-
ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અનુસૂયા ઝા ના અધ્યક્ષસ્થાને મોકડ્રીલ આયોજન અંગેની બેઠક યોજાઈ
આગામી તા. ૧૫ મી જૂનના રોજ અતુલ ખાતે સાંજે ૪.૦૦ કલાકે મોકડ્રીલ યોજાશે. માહીતી બ્યુરો વલસાડ: તા. ૧૨ જૂન …
-
વલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં ૧૭૨ ખેડૂતોએ ભાગ લીધો
માહીતી બ્યુરો વલસાડ: તા. ૧૨ જૂન નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા વલસાડ તાલુકાના રોણવેલ અને પારડી તાલુકાના મોટાવાઘછીપા…
-
સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ચણવઈ ખાતે ત્રિદિવસીય કેરી પ્રદર્શન અને પરિસંવાદનું આયોજન
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૧ જૂન નાયબ બાગાયત નિયામકની કચેરી વલસાડ દ્વારા સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ…
-
આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા શનિ શિંગણાપુર ખાતે ૧૦૮ કુંડી શ્રી શનૈશ્વર મહાયજ્ઞ યોજાયો
પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા શનિ શિંગણાપુર ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં શ્રી શનેશ્વર જયંતિના વિશેષ સિદ્ધ…