AUTHOR
-
વિદ્યાપીઠના કુલપતિ અને અધ્યાપકો જ ડરપોક હોય તો માણસને બેઠો કઈ રીતે કરી શકે?
ગાંધીજી ઈચ્છતા કે શિક્ષણ એવું હોવું જોઈએ કે માણસ બેઠો થઈ જાય ! એટલા માટે તેમણે 18 ઓક્ટોબર 1920ના રોજ…
-
હા, મોદીનો કોઈ વિકલ્પ નથી !
જાણીતા લેખક ઉર્વિશ કોઠારીએ લોકસભા ચૂંટણી-2024ના સંભવિત પરિણામ અંગે ફેસબૂક પર 1 જૂન 2024ના રેજ પોસ્ટ મૂકી છે. જેમાં તેમનું…
-
‘એથી હું આસાનીથી એમનો શિકાર કરી લઉં છું !’
એક કહેવત છે કે ‘100 ચૂહે ખાકર બિલ્લી ચલી હજ કો !’ જેટલું ખોટું કરી શકાય એટલું કર્યું ! જેટલું…
-
પ્રગટ બ્રહ્મસ્વરુપને ‘ગેમ ઝોન’માં કેટલાંના જીવ ગયા તેની ખબર નહીં હોય?
કોઈપણ દુર્ઘટનામાં માણસોનો ભોગ લેવાય ત્યારે એક શિષ્ટાચારના ભાગ રુપે આપણે મૃતકોને આદરાંજલિ/ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને દુ:ખ…
-
આ શરમજનક ઘટના સૂચવે છે એટ્રોસિટી એક્ટ વિના દલિતોને ન્યાય ન મળે !
ગોંડલના સત્તારક્ષના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશસિંહે સત્તાની ઓથના કારણે કાયદાને પિતાની જાગીર…
-
બાળકો બળીને કોલસો થઈ રહ્યા હોય ત્યારે હસવું કઈ રીતે આવે?
25 મે 2024ના રોજ, રાજકોટના ‘TRP ગેમઝોન’માં આગ લાગવાથી 33 લોકો બળીને કોલસો થઈ ગયા ! મૃતકો ઓળખી શકાય તેવી…
-
કઢી અભડાય, દૂધપાક નહીં !
કોઈપણ ગુનો બને, માનવ સર્જિત દુર્ઘટના બને ત્યારે જવાબદારી નાના કર્મચારીઓની ઠરાવવામાં આવે છે ! ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં કોન્સ્ટેબલ/ હેડ કોન્સ્ટેબલ/…
-
તેમને આખું ગુજરાત ગેમ ઝોન લાગે છે !
રમતનું મેદાન એટલે ગેમ ઝોન. એ ગેમ ઝોન ઊભું કરવાના પણ નિયમો હોય. એ ગેમ ઝોનમાં રમાતી રમતો પણ નિયમો…
-
33થી વધુ લોકો આગમાં કોલસો બની ગયા તે માટે ઉદ્ઘાટનમાં હાજર રહેનાર IAS/IPS સામે સરકાર પગલાં લેશે?
25 મે 2024ના રોજ, રાજકોટના ‘TRP ગેમઝોન’માં આગ લાગવાથી 33 લોકોના જીવ ગયા. મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. લાશો…
-
ગમે તેટલા મોત થાય તંત્રને કંઈ ફરક પડતો નથી !
રાજકોટમાં નાના મવા રોડ પર ‘TRP ગેમ ઝોન’માં 25 મે 2024ના રોજ, ભીષણ આગમાં 24 લોકો ભોગ બન્યા છે. મૃત્યુ…