JAMNAGAR
-
જામનગર જિલ્લા પોલીસ વડા એ બાળકો સાથે સંવાદ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
02 જુન 2024 હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર જિલ્લાના પોલીસ પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘુનડા ખાતે…
-
આંતરરાષ્ટ્રીય મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં ટ્રસ્ટી પદે હિરેન ત્રિવેદીની વરણી
જામનગર ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ આંતરરાષ્ટ્રીય જ્ઞાતિના ટ્રસ્ટી પદે રવિવાર તા. ૧૯ ના રોજ રાજકોટ ખાતે યોજાયેલા મહા અધિવેશનમાં જામનગરના સિનીયર…
-
શ્રી કરશનપર પ્રાથમિક શાળાના શિક્ષકને ગુજરાત ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરાયા.
જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા સ્વામીનારાયણ વિશ્વમંગલમ્ યુનિવર્સિટી કલોલ ખાતે સંસ્થાના અગ્રણીઓ તથા શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીના સાનિધ્યમાં ગુજરાતના…
-
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં…
-
જામનગરની મેડિકલ કોલેજને મોટી સિદ્ધિ મળી
જામનગરમાં હવે નવજાત શિશુની સંભાળ વિષય પર થશે ઉત્કૃષ્ટ રિસર્ચ થઈ શકશે જેની કારણ એ છે કે જામનગરની મેડિકલ કોલેજને…
-
જામનગર શહેરમાં શ્રી રાજપુત મહિલા સંગઠન દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ.
|| ૐ નમઃ શિવાય ।। જામનગર શહેરમાં શ્રી રાજપુત મહિલા સંગઠન દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ.…
-
.જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રદીપસિંહ જી.રાઠૌર જામનગર જામનગર તા.16 એપ્રિલ, જામનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને…
-
જામનગર શહેરમાં ઓટો રીક્ષામા પેસેન્જર તરીકે બેસાડી ધ્યાન બહાર ગળામાથી સોનાના ઘરેણાની ચોરી કરતી ટોળકી ના બે ઇસમોને પકડી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ સોનાની માળા સહીત કુલ રૂ.૨,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી જામનગર સીટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કોડ
વાત્સલ્યમ્ સમાચાર પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર ગઈ તા.૧૩/૦૪/૨૦૨૪ ના બપોર પછીના પાંચેક વાગ્યાના અરસામા ફરીયાદીને જામનગર સમર્પણ પાસેથી પેસેંજર તરીકે…
-
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
વાત્સલ્યમ સમાચાર પ્રદિપસિંહ જી.રાઠૌર જામનગર જામનગર તા.૧૬ એપ્રિલ, જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના…
-
શ્રી સંત મહાત્મા ઈશરદાસજી સમીતી ઈશરધામ દ્વારા રામનોમ/ઈશરનોમ ઉત્સવ નું આયોજન જાહેર આમંત્રણ…
વાત્સલ્યમ સમાચાર પ્રદિપસિંહ જી.રાઠૌર જામનગર ચૈત્ર સુદ નોમ 17/04/2024 ને બુધવાર રામનોમ/ઈશરનોમ ની ઈશરધામ સમિતી દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું આયોજન…