BANASKANTHA
-
ટોટાણા ધામે શ્રી સદારામ બાપા ના મંદિરે લોકસભાની ચુંટણી જીત્યા બાદ દર્શન કરતા ગેનીબેન ઠાકોર..
બ્રહ્મલીન સંતશ્રી સદારામબાપુ સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા અને હું એમજ નથી કહેતી મેં જાતે અનુભવ્યું છે:-સાંસદ ગેનીબેન ઠાકોર… બનાસકાંઠા…
-
ડીસાના એરચશાઢાણી ગામના ઠાકોર સમાજનો ત્રણ યુવાન અગ્નિવીર ટ્રેનિંગ પૂરી માદરે વતન આવતાં ભવ્ય સ્વાગત
ભરત ઠાકોર ભીલડી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એરચશાઢાણી ગામના ત્રણ યુવાન ભારતીય સેનાની છ માસની સખત તાલીમ પૂરી કરી આર્મી…
-
ડીસાના થેરવાડા ગામે નવવષેથી પૂરમાં ધોવાયેલું નાળું આજે પણ જેસે થે હાલતમાં !
ભરત ઠાકોર ભીલડી તંત્ર તમે લાગે વાગતાં અધિકારી અનેક વખત રજુઆતો કરવા છતા પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું…
-
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ મા અંબાના આશીર્વાદ મેળવ્યા
(માહિતી બ્યુરો, પાલનપુર) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી…
-
થરામાં હોમગાર્ડઝના પરિવારને ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડ માંથી ચેક અર્પણ કરાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન પ્રજાપતિ સામતભાઈ સગરામભાઈ હોમગાર્ડઝ થરા યુનિટમાં ફરજ બજાવતા હતા તેઓ સવંત…
-
લાખણી ની કે કે ભેદરુ વિધાલય મા રસના પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા
નારણ ગોહિલ લાખણી લાખણીની શ્રી કે. કે ભેદરુ ટ્રસ્ટ સંચાલિત શ્રી એસ.કે.વિદ્યાલય લાખણી ખાતે રસના પ્રાઇવેટ લિમિટેડ ની થકી csr…
-
પાલનપુર ખાતે ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવ્યો
વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
-
લાખણી ના નાણી ગામે એરફોર્સ મા અત્યાચાર રોકવા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું
નારણ ગોહિલ લાખણી લાખણી તાલુકાના નાણી મુકામે આવેલ એરફોર્સમાં ગાય અને નીલગાય પર થઈ રહેલ અત્યાચારને લઈને જીવદયા પ્રેમીઓમાં…
-
થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા વિધાર્થીઓને ફ્રી માં ચોપડા વિતરણ કરાયા.
મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી) એક વિચારક, સમાજ સુધારક,લેખક,તત્વ ચિંતક,દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા.તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી…
-
દીઓદર- પાવાગઢ બસને થરા સુધી લંબાવતા માઈ ભક્તોમાં અનેરો આનંદ છવાયો..
કાંકરેજ તાલુકાની પ્રજા મેટ્રો બૂલેટ ટ્રેન જેવી સુવિધા તો વિકાસના વંટોળ વચ્ચે મેળવી શકી નથી પણ સામાન્ય એસ.ટી. બસ સેવાથી…