ANJAR
-
અંજાર તાલુકાની ૧૨ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-11 જૂન : અંજાર તાલુકાની નાગલપર કન્યા શાળા, મારીંગણા, ખેડોઈ કુમાર,…
-
અંજારમાં મહાવીર ડેવલોપર્સની ઓફીસ બહાર 40લાખ રુપીયાની લુંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પુર્વ ગાંધીધામ પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ. અંજાર,તા-08 જૂન : અંજારમાં મહાવીર ડેવલોપર્સની ઓફીસ બહાર ચાલીસ લાખ રુપીયાની લુંટના આરોપીઓને…
-
એ.આર.ટી.ઓ કચેરી અંજાર દ્વારા જૂન-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રિન્યૂ કેમ્પ યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ. અંજાર ,તા-06 જૂન : પૂર્વ કચ્છ એ.આર.ટી.ઓ.ની કચેરી અંજાર દ્વારા જૂન-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ…
-
આઇ.ટી.આઇ અંજારમાં વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ. અંજાર, તા-31મે : ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજાર દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની તાલીમ અપાય…
-
પૂર્વ કચ્છમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા ક્યા અધિકારીઓ કે પદાધિકારીઓનો પીઠબળ?
ખાણખનીજ અધિકારી એન.એ.પટેલ રજા પર જતા ખનીજ માફિયાઓ આળસ મરડી ફરી બન્યા બેફામ!!!! અંજાર : પૂર્વ કચ્છમાં ખનિજચોરો માટે જાણે…
-
એ.આર.ટી.ઓ કચેરી અંજાર દ્વારા મોટર સાયકલ, એલએમવી અને ટ્રાન્સપોર્ટ વાહનના પસંદગીના નંબર મેળવવા માટે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૧૩ મેં : અંજાર એ.આર.ટી.ઓ કચેરી દ્વારા મોટર સાયકલ(૨ વ્હીલર), એલ.એમ.વી.કાર(૪-વ્હીલર)…
-
પૂર્વ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારીઓ પર ખનીજ માફીયા દ્વારા સરાજાહેર હુમલો
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી અંજાર : તંત્રની મહેરબાનીથી પૂર્વ કચ્છમાં ખનીજ માફીયાઓ ફાટી નીકળ્યા છે. જેની આડઅસર…
-
સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અંજારમાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર, તા-09 એપ્રિલ : અંજાર શહેરમાં શ્રી સ્વામીનારયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…
-
ઈલેક્ટોરલ બોન્ડમાં ગુજરાતનું સૌથી મોટું કહી શકાય એવું કૌભાંડ સામે આવ્યું
વિશ્વનું સોથી મોટું કૌભાંડ કહેવાય એવી ઈલેક્ટોરલ બોન્ડ સ્કિમની વિગતો બહાર આવ્યા બાદ એ મુદ્દો ભૂલાવવા કે ડાયવર્ટ કરવાના સરકારના…
-
સાદગીના પ્રતિક તરીકે ઓળખાતા અંજાર તાલુકાના માનનીય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે આજે માનવતાના પ્રતિક તરીકે પણ સાબિત થયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ અંજાર તા – ૧૧ માર્ચ : આજથી શરૂ થતી ધોરણ -10…