NETRANG
-
અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલ કાળઝાળ ઉનાળામાં પણ આદિવાસી મહિલા ખેડૂતો શાકભાજી પકવીને કરી રહી છે હજારોની કમાણી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ એક સમય હતો જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગના…
-
નેત્રંગ તાલુકામાં બિનઅધિકૃત ખનીજ વહન સામે કાર્યવાહી – અંદાજે રૂપિયા ૫૦ લાખના મુદ્દામાલ સાથે ટ્રક સીઝ…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ મામલતદાર કલ્પેશ બી ગળિયા (GAS) ના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં…
-
APMC વાલીઆનાં બીજા ટર્મનાં ચેરમેન તરીકે યોગેન્દ્રસિંહ મહિડા તથા વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ સુરતીયા ની બિન હરીફ વરણી કરાઇ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ આજ રોજ તા.૧૦/૦૬/૨૦૨૬ નાં રોજ બજાર સમિતિ, વાલીઆનાં બીજા ટર્મના ચેરમેન ની…
-
નેત્રંગ તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કાર્યકાળના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે…
-
શ્રી ખોડલધામ મંદિર મહોત્સવનું આમંત્રણ આપવા માટે રથનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગવડની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી…
-
અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ, દહેજ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ લિમિટેડ અને અદાણી ફાઉન્ડેશન…
-
વિશ્વ પર્યાવરણ દિવસે મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરાયું.
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સિપાલ સિવિલ…
-
નેત્રંગ પોલીસે ખરેઠા ગામે થી ૩.૭૯ લાખથી વધુનો વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ઝઘડિયા વિભાગના…
-
નેત્રંગ નગરમાં દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે માં ખોડલનો રથ આવી પહોંચતા ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરાયું….
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને દશ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે શ્રી ખોડલધામ મંદિર…
-
“કઠોર આત્માનિર્ભરતા મિશન યોજના અંતર્ગત” વાલીઆ APMC ખાતે ૧૬૮૮ ખેડુતોએ ટેકાનાં ભાવે રૂપિયા ૪૦.૩૮ કરોડમાં ૫૦૪૭૫ કિવન્ટલ તુવેર નું વેચાણ ક્યું
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વાલીઆ એપીએમસી ના ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા દ્રારા ખેડુતોને પોતાની ખેતપેદાશો નો પોષણસમ…