CHIKHLI
-
ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે વન્યપ્રાણી દીપડો મળીઆવ્યો મૃત હાલતમાં.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકાના ગામોના અનેકવિસ્તારો માં અનેક જગ્યાએ રાત્રિ થતાની સાથે વન્યપ્રાણી દીપડો લોકોની નજરમાં દેખાતા હોય…
-
Navsari: ચીખલીના રામજી મંદિરથી પ્રસ્થાન કરાયેલી અક્ષત કળશ પૂજન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ અને આર.એસ.એસ.ના નેતૃત્વથી રાજસ્થાન મિત્રમંડળ દ્વારા ભવ્ય અક્ષત કળશ પૂજન યાત્રા નીકળી…
-
નવસારીના સાદડવેલ ગામમાં નવનિર્મિત હોસ્ટેલનું ઉદઘાટન શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિસ્તારનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજય સરકારની સાથે સાથે અનેક…
-
Navsari: ચીખલીના વાંઝણા ગામની રમીલાબેન પટેલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરિમયાન આપ્યા પ્રતિભાવો
મદન વૈષ્ણવ-નવસારી ” સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ બનેલ શોચાલયથી ચોમાસની ઋતુમાં અમારા પરિવારને ઘણી રાહત થઈ છે – રમીલા…
-
Chikhali : નવસારી વનવિભાગનાં ચીખલી રેન્જ હદ વિસ્તારમાં વધુ એક દીપડો પાંજરે પુરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા ફોરેસ્ટ વિભાગનાં ચીખલી રેન્જ હદ વિસ્તારમાં વધુ એક દીપડો પાંજરે પૂરાતા ફોરેસ્ટ કર્મીઓ સહિત…
-
Navsari: નવસારી જિલ્લાનાં ફડવેલ ગામે આખરે દિપડો પાંજરે પુરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાનાં જંગલ વિસ્તાર નજીકનાં ગામોમાં દીપડાઓનું આંતક વધતા જિલ્લાનું વન વિભાગ સફાળો જાગૃત થઇ એક્શન…
-
નવસારી જિલ્લાના તલાવચોરા ગામે રાત્રિસભા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાના તલાવચોરા ગામે સફળતાપુર્વક રાત્રી સભા યોજાઈ હતી સંવેદનશીલ પારદર્શક ગુજરાત સરકાર દ્રારા…
-
ચીખલી તાલુકાના રાનકુવા ગામે સ્વચ્છતાની કામગીરી નાં ઉડ્યા ધજાગરા.
અંબાલાલ પટેલ – ચીખલી સ્વચ્છતાની પોલ ખોલતું નવસારી માજી આરોગ્ય અધ્યક્ષનું જ ગામ રાનકુવા ની બોલતી તસ્વીર. જ્યારે દેશભર માં…
-
વલસાડ ખાતે થી (કચ્છ) આશાપુરા માતાના મઢ સાઈકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
અંબાલાલ પટેલ – ચીખલી છેલ્લા ૨૫ વર્ષ થી વલસાડ થી આશાપુરા માતાજી ના મઢ સાઈકલ યાત્રા નીકળે છે. ગુજરાત રાજ્ય…
-
Chikhali : ચીખલી અને ગણદેવી તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા યોજાઈ.
અંબાલાલ પટેલ – ચીખલી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા અમર બલિદાનોની શૌર્ય ગાથા રજૂ કરતી શૌર્ય…