GIR GADHADA
અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થધામ ખાતે રામદેવપીર ધર્મશાળામાહનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થધામ ખાતે રામદેવપીર ધર્મશાળામાહનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી જીતુભાઈ દેવશીભાઈ વેગડા તેમજ…
ગીર સોમનાથ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા
ગીર સોમનાથ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા ગીર સોમનાથ જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં ભારે પલટો…
ગીર ગઢડા તાલુકાના પડા પાદર ગામે ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત
ગીર ગઢડા તાલુકાના પડા પાદર ગામે ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત બે કરોડ બાર લાખ ના ખર્ચે તૈયાર થનાર ચેકડેમ કમ…
ગીર સોમનાથ જિલ્લા ભાજપની મુખ્ય ટીમમાં ભગવતીબેન સાંખટની જિલ્લા મંત્રી તરીકે વરણી
ગીર સોમનાથ જિલ્લા ભાજપની મુખ્ય ટીમમાં ભગવતીબેન સાંખટની જિલ્લા મંત્રી તરીકે વરણી ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠન તથા ગુજરાત પ્રદેશ…
કોડીનાર શહેર મા રહેતા કૌશિક ભાઈ નાથાભાઈ સોસા ઉ. વર્ષ 36 તારીખ. 10/12/2025 ના સવાર આશરે પાંચ વાગ્યે કોડિનાર માર્કેટિંગ યાર્ડ થી ગુમ થયેલ છે
ગુમ થયેલ છે ગીરસોમનાથ જિલ્લા ના કોડીનાર શહેર મા રહેતા કૌશિક ભાઈ નાથાભાઈ સોસા ઉ. વર્ષ 36 તેવો બાબુભાઇ સોસા…
મધ્ય ગીરના સરની ખોડિયાર માતાજી મંદિરનું અનોખું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વવર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મંદિરે રોજ હજારો કબૂતરોને વિશાળ પ્રમાણમાં દાણા નાખવામાં આવે છે, જે મંદિરની વિશેષ ઓળખ બની ગઈ છે
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા મધ્ય ગીરના સરની ખોડિયાર માતાજી મંદિરનું અનોખું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ગીર પંથકના મધ્ય…
ગીર ગઢડા બાર એસોસિયેશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન એડવોકેટ પ્રતાપભાઇ સોસા પ્રમુખ પદે વિજેતા
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા બાર એસોસિયેશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન એડવોકેટ પ્રતાપભાઇ સોસા પ્રમુખ પદે વિજેતા…
ઉના પ્રાંત કચેરી ખાતે અનુસૂચિત જાતિ સમાજનો આક્રોશ — સોશ્યલ મીડિયા વિડિયો પ્રકરણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ઉના પ્રાંત કચેરી ખાતે અનુસૂચિત જાતિ સમાજનો આક્રોશ — સોશ્યલ મીડિયા વિડિયો પ્રકરણ સામે…
ગીર ગઢડા ધોકડવા જીલ્લા પંચાયત સીટ ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા ધોકડવા જીલ્લા પંચાયત સીટ ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો ગીર ગઢડા…
ગીર ગઢડાના હરમડીયા ગામના મારા મારી કેસમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી એસ.એસ ઝવેરીની ધારદાર દલીલો માન્ય
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડાના હરમડીયા ગામના મારા મારી કેસમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી…









