DHRANGADHRA
દુનિયામાં જેલોની જરૂરિયાત શા માટે ? – મહેશ દવે, નિવૃત જેલર ગૃપ 2 સાબરમતી સેન્ટ્રલ જેલ
તા.05/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દેશના બંધારણમાં નિર્દેશિત કરવામાં આવે કાયદા કાનુનનો જાણે અજાણે કે ઈરાદા પૂર્વક કોઈ…
ધ્રાંગધ્રાના નાનકડા ભૂલકાઓએ રાખ્યા પૂર્ણ ૩૦ રોજા, અલ્લાહની ઈબાદતમાં દેખાડી અદ્દભુત લાગણી
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ઈબાદત, સબર અને આત્મશુદ્ધિનો મહિનો તરીકે ઓળખાય છે આ પવિત્ર…
ધ્રાંગધ્રા આર્યસમાજમાં 152મો સ્થાપના દિવસ: પંચકોટી મહાયજ્ઞ સાથે વૈદિક સંસ્કૃતિનો સંદેશ
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના આર્ય સમાજ ખાતે આજે આર્ય સમાજનો 152મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં…
ધ્રાંગધ્રાની સંસ્કારધામ હોસ્પિટલનો સેવાભાવ – વિનામૂલ્યે સર્જરીથી સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો.
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાથી એક માનવતાભર્યો અને પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે જ્યાં હાઈવે પર આવેલી સંસ્કારધામ…
સ્માર્ટ ફાર્મિંગથી નવલગઢના ખેડૂતની કમાણીમાં ઉછાળો : પ્રકાશભાઈ પટેલ બન્યા પ્રેરણાસ્ત્રોત
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને ‘સ્માર્ટ ફાર્મિંગ’ અપનાવી…
સંકલ્પ અને વિશ્વાસ થકી આદર્શ વ્યક્તિત્વ : ‘સ્પેરો મેન’ શંભુભાઈ મિસ્ત્રીનો ચકલી બચાવ અભિયાન
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ધ્રાંગધ્રાનાં શંભુભાઈ મિસ્ત્રી જેઓ પંથકમાં સ્પેરો મેન થી ઓળખાય છે…
ધ્રાંગધ્રા જમીન વિવાદમાં વળાંક : કોર્ટે કેસને સિવિલ ગણી આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી જમીન છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે જ્યાં કોર્ટએ સ્પષ્ટ અવલોકન સાથે…
ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા સર્કિટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ વહીવટી તંત્રમાં શિસ્ત અને નિયમોના પાલન અર્થે…
ધ્રાંગધ્રાનાં આંબેડકરનગરમાં પરિવાર ઉપર હુમલાનાં કેસમાં ગુનો દાખલ કરાયો
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક પરિવાર પર હુમલો થયો હતો…
ધ્રાંગધ્રા તાલુકાની પૌરાણીક વાવ જર્જરીત હાલતમાં, સમારકામ કરાવી હેરીટેજમાં સમાવેશ કરવા માંગણી
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે આશરે 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ જર્જરિત હાલતમાં છે…










