KANKREJ
-
ટોટાણા ધામે શ્રી સદારામ બાપા ના મંદિરે લોકસભાની ચુંટણી જીત્યા બાદ દર્શન કરતા ગેનીબેન ઠાકોર..
બ્રહ્મલીન સંતશ્રી સદારામબાપુ સાથે સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા અને હું એમજ નથી કહેતી મેં જાતે અનુભવ્યું છે:-સાંસદ ગેનીબેન ઠાકોર… બનાસકાંઠા…
-
થરામાં હોમગાર્ડઝના પરિવારને ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડ માંથી ચેક અર્પણ કરાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન પ્રજાપતિ સામતભાઈ સગરામભાઈ હોમગાર્ડઝ થરા યુનિટમાં ફરજ બજાવતા હતા તેઓ સવંત…
-
થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા વિધાર્થીઓને ફ્રી માં ચોપડા વિતરણ કરાયા.
મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી) એક વિચારક, સમાજ સુધારક,લેખક,તત્વ ચિંતક,દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા.તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી…
-
દીઓદર- પાવાગઢ બસને થરા સુધી લંબાવતા માઈ ભક્તોમાં અનેરો આનંદ છવાયો..
કાંકરેજ તાલુકાની પ્રજા મેટ્રો બૂલેટ ટ્રેન જેવી સુવિધા તો વિકાસના વંટોળ વચ્ચે મેળવી શકી નથી પણ સામાન્ય એસ.ટી. બસ સેવાથી…
-
કાંકરેજના માંડલા થી જાખેલ ખાતે દલિત સમાજના વરરાજાની જાન બળદ ગાડામાં લગ્નમંડપે આવી
કાંકરેજ તાલુકાના માંડલા ગામના દલિત સમાજના સાંપરિયા જીવણભાઈ જેઠાભાઈ ના સુપુત્ર ચિ.હિતેશ ના લગ્ન હોઈ પોતાની જાન લઈ બળદગાડામાં બેસી…
-
થરામાં બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકા આયોજીત ધો.૧૦/૧૨ ના તેજસ્વી તારલાઓનો પ્રથમ સન્માન સમારોહ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં આજરોજ તા.૦૯/૦૬/૨૦૨૪ ને રવિવારે સવારે ૯ કલાકે બનાસકાંઠા…
-
કાંકરેજ તાલુકાના દુદાસણમાં આર્મીમેનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..
પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતો કાંકરેજ તાલુકાના દુદાસણનો કિશન પ્રજાપતિ.. ———————————— કાંકરેજ તાલુકાના દુદાસણ ગામના પ્રજાપતિ કિશન વેલાભાઈ ધોરણ ૧ થી…
-
કાંકરેજ તાલુકાના ચાંગામાં આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
કાંકરેજ તાલુકાના ચાંગા ગામના ચૌધરી જૈવિકકુમાર માનસુંગભાઈ ધોરણ ૧ થી ૮ ચાંગા પ્રાથમિક શાળા,ધોરણ ૯ થી ૧૦ ચાંગા ઉચ્ચતર માધ્યમિક…
-
શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન પાટણ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા
ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી જેના પાટોળાં જગ વિખ્યાત છે એવી પાટણની પાવન ભુમીમાં વસવાટ કરતો પ્રજાપતિ સમાજ અનેક સેવાકીય કર્યો…
-
પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુર દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડાનુ વિતરણ કરાયું..
મનુષ્યને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે એવું વળી નવું શું છે ?…