LAKHTAR
-
સુરેન્દ્રનગર 181 અભયમ ટીમ અને પોલીસ ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ મહિલાને તેના પરિવાર સાથે પુન મિલન કરાવ્યું.
તા.16/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી જણાવેલ કે સાયલા તાલુકાના…
-
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના દેવળીયાના પોલીસ કર્મીનો વાપી સ્ટાફ કવાર્ટરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
તા.22/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળીયા ગામના રહીશ 30 વર્ષીય મનિષ સોમાભાઇ મહેરિયા હાલમાં વલસાડ સીટી પોલીસમાં ડી-…
-
લિંબડી ધાધરેટીયા રોડ પર ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત
તા.27/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના લીંબડી લખતર રોડ પર ઘાઘરેરિયા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર બંને…
-
લખતર શહેરના ભૈયરપરા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થતા ભરઉનાળે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ.
તા.27/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરનાં ભૈરવપરા વિસ્તારમાં ભરઉનાળે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તેનું કારણ ઘરે ઘરે પાણી…
-
લખતર તાલુકાના કારેલા તેમજ કડુ ગામમાં પરસોત્તમ રૂપાલાના બેનરો લગાવી વિરોધ કર્યો.
તા.09/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા તેમજ કડુ ગામમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી…
-
લખતરના મફતિયાપરામા જાન આવતા આખલાએ આતંક મચાવ્યો – 15થી વધુ ઈજાગ્રસ્ત
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો સહિત રહિશોને હાલાકી પડી રહી…
-
લખતર તાલુકાના કડુ ગામે 80 વર્ષીય દાદીનું દેહાવસાન થતાં તેમના પરિવારે બેન્ડવાજા સાથે અંતિમ વિદાય આપી
તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામમાં રહેતા નનુબેન લોલાડીયાનું અવસાન થતા રામ સત્સંગ પંથ સાથે જોડાયેલા તેમના…
-
લખતર બજરંગપુરા નજીક નર્મદાની મુખ્ય કેનાલના પુલ સાથે બાઈક અથડાતાં રેલ્વે કર્મચારીનું મોત નિપજ્યું હતું.
તા.09/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની સૌરાષ્ટ્ર મુખ્ય કેનાલ પસાર થાય છે આ કેનાલ આજથી 20 વર્ષ પહેલા જયારે બની…
-
લખતર સદાદ ગામની સીમમાંથી પસાર થતી D3 કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ.
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર સદાદ ગામની સીમમાંથી પસાર થતી ડી3 કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતોને પરેશાની ભોગવવી પડતી હોવાનું જાણવા…