NAVSARI
-
વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે પત્ર લખ્યો..
પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે…
-
Navsari:બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું…
-
Navsari: બાગાયત ખાતાની નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકાઈ:ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા અનુરોધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં (૧) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક…
-
સુરત ખાતે રાજસ્થાન શ્રી વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાયનાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપી સન્માનિત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી
-
નવસારી જિલ્લાના કમર્શિયલ/ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ રીન્યુઅલની અરજી બાબત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા નોટીફીકેશન G.S.R. 663 (E), તા. ૧૨/૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવેલ…
-
Navsari: પ્રાકૃતિક ખેતી થકી ‘ફેમેલી ફાર્મર’ની નામના મેળવતા રૂમલા ગામના પ્રગતિશીલ ખેડૂત બીપીનભાઈ પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાજ્યના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે.…
-
Navsari : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ તા.15/06/2024 ના શનિવારના સાંજે ૭:૦૦ વાગ્યે નવસારીના બી.આર ફાર્મ, ઇટાળવા…
-
ઘેજ હાઈસ્કૂલમાં છાત્રોને નોટબુક વિતરણ કરી ધર્માંચાર્ય પરભુદાદાનો જન્મદિન મનાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આછવણી પ્રગટેશ્વર મહાદેવ ભક્તિધામના સ્થાપક અને ધર્માંચાર્ય પરભૂ દાદાના જન્મ દિવસ નિમિત્તે તેમના ઘેજ નિવાસી પરમ…
-
ખેરગામની આઈ.ટી.આઈ માં વિશ્વ રક્તદાતા દિવસની રક્તદાન કેમ્પ કરી ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી…
-
નવસારી કૃષિ યુનીવર્સીટીના અસ્પી બાગાયત મહાવિધાલય ખાતે આંબા પાક પરિસંવાદ, કેરી પ્રદર્શન તેમજ હરિફાઈ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીની નાયબ બાગાયત નિયામકની કચેરી, અસ્પી બાગાયત મહા વિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી…