KHERGAM
-
ઘેજ હાઈસ્કૂલમાં છાત્રોને નોટબુક વિતરણ કરી ધર્માંચાર્ય પરભુદાદાનો જન્મદિન મનાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આછવણી પ્રગટેશ્વર મહાદેવ ભક્તિધામના સ્થાપક અને ધર્માંચાર્ય પરભૂ દાદાના જન્મ દિવસ નિમિત્તે તેમના ઘેજ નિવાસી પરમ…
-
ખેરગામની આઈ.ટી.આઈ માં વિશ્વ રક્તદાતા દિવસની રક્તદાન કેમ્પ કરી ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી…
-
ખેરગામમાં ડમ્પર ઘરના ઓટલા પર ઘૂસી જતાં બે વાહન સહિત અન્ય ત્રણ ઘરને નુકસાન સદનસીબે પરિવાર બીજા રૂમમાં સૂતો હોવાથી આબાદ બચાવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામના બંધાડ ફળિયામાં ગત રાત્રે બાર વાગ્યાના અરસામાં એક ઘરમાં ડમ્પર ઘૂસી જતાં અફરાતફરી…
-
ચીખલીના સરૈયા ગામની મહિલા ગુમ થતાં પરિવાર દ્વારા ચીખલી પોલીસસ્ટેશન માં કરાઈ લેખિતમાં જાણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રાજ્યમાં ઘરેથી ચાલ્યા ગયાના ગુમ થયાના કિસ્સાઓ વારમ વાર સામે આવતા હોય છે ત્યારે આવોજ એક…
-
ચીખલી-વાંસદા હાઈવે પર બેકાબૂ બનેલી કારની ડીવાઈડર બાદ ડમ્પરમાં ટક્કર, બે લોકોના મોત નિપજ્યા..
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી: ચીખલી-વાંસદા માર્ગ પર બેકાબૂ બનેલી કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ સામેની બાજુ ઉભેલા ડમ્પર સાથે…
-
ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામની જનતા માધ્યમિક શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું…
-
ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં ઘર અચાનક જમીનદોસ્ત.. ગૃહણીને ઈજા..
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી: એક દિવસ પહેલા ચીખલીના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં એક ઘર અચાનક જમીનદોસ્ત થઇ ગયા હોવાનું…
-
ખેરગામ મામલતદાર કચેરીમાં ધૂળ ખાતા વોટર કૂલર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ધોમધખતા તાપમાં કામ માટે આવતા અરજદારોને તરસ્યા જવું પડે છે ઉનાળે કચેરીના કામ માટે આવતા અરજદારોને…
-
આછવણીના કાંતિ પટેલ આપઘાત દુત્પ્રેરણા પ્રકરણમાં સમસ્ત આદિવાસીના આગેવાનો દ્વારા સુરત રેન્જ આઇજીને યોગ્ય તપાસ માટે લેખિતમાં ફરિયાદ.
આછવણીના કાંતિ પટેલ આપઘાત દુત્પ્રેરણા પ્રકરણમાં સમસ્ત આદિવાસીના આગેવાનો દ્વારા સુરત રેન્જ આઇજીને યોગ્ય તપાસ માટે લેખિતમાં ફરિયાદ. વાત્સલ્યમ્ સમાચાર…
-
વલસાડ સરકારી પોલિટેકનિક કેમિકલ ઈજનેરી વિભાગ ખાતે ડિપ્લોમા પ્રોગ્રામમાં ભારતનું પ્રથમ ‘આઈ. આઈ. સી. એચ. ઈ-સ્ટુડન્ટ ચેપ્ટર’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ એન્જિનિયર્સ (આઈ. આઈ. સી. એચ. ઈ.) કે જે ભારતમાં કેમિકલ એન્જિનિયર્સ માટેની…