CHOTILA
-
ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા નવનિયુક્ત તલાટીઓને સ્થળ પર લઈ જઈ તાલીમ આપવામાં આવી હતી
તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણા નાઓ દ્વારા તાજેતરમાં…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા પોલીસ મથકની મુલાકાત લઈ તપાસણી હાથ ધરાઈ
તા.01/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડીવીઝન મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા સબ ડીવીઝન હેઠળ…
-
ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઇ
તા.01/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ભારે વરસાદથી સ્થિતિ વચ્ચે ગૌશાળાની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરાઇ
તા.01/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા વિસ્તારમાં હાલ સતત વરસી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલને મળ્યો પ્રતિસાદ -કુલ 4 દાવા અરજીઓ પ્રાપ્ત થઈ
તા.30/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણના હક અંગે જાગૃતિ વધતા કચેરીમાં દાવા અરજીઓ મળવાની શરૂઆત, માતા-પિતા…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા જસદણ હાઇવે પર સરકારી અનાજનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું.
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની સરકારી ફોર્ટિફાઇડ ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000…
-
ચોટીલા નાયબ કલેકટરની ધારઇ, મોકાસર અને ખેરડી ગામમાં સરપ્રાઈઝ વિઝિટ કરાઈ
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગેરરીતિ બદલ ધારઇના તલાટીને નોટિસ, મધ્યાહ્ન ભોજનના સંચાલક તાકીદે ઘરભેગા! સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.…
-
ચોટીલા પ્રાંત અધિકારીનો સંવેદનશીલ અભિગમથી વર્ષો જુનો જમીન વહેંચણીનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે સર્વે નં. ૧૫ તથા સર્વે નં. ૧૩૩ની જમીન બાબતે અરજદાર ભરતભાઈ વાલજીભાઈ…
-
ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનનમા સંડોવાયેલા 26 ઈસમોને 4 જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યાં.
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનિજ…