THANGADH
-
થાન મામલતદાર કચેરીમાં ફોર્મના અભાવે અરજદારો પાસેથી 30 રૂપિયા પડાવે છે.
તા.14/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકામાં આવેલી મામલતદાર કચેરીમાં થાન શહેરના તથા ગ્રામ્ય વિસ્તારના અનેક અરજદારો દરરોજ રેશનકાર્ડમાં…
-
થાનમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતાં PNG ગેસમાં કમરતોડ ભાવ વધારો
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભાવ ઘટાડાની રજૂઆત બાદ વધારો કરાયો. ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતાં PNG ગેસમાં કમરતોડ ભાવ વધારો…
-
વેલાળા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણમાં ઘાયલ શ્રમિકનું મોત
તા.07/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બે દિવસ પહેલા એક શ્રમિકનું મોત થયું હતું વધુમાં સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થતા બે શ્રમિકોના…
-
થાનગઢના વેલાળા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢના વેલાળા ગામે કોલસાની 120 ફૂટ ખાણમા સુરંગ ખોદકામ કરતા નરેશ નિર્ભરભાઈ નામના 16 વર્ષના…
-
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા થાન તાલુકા અને લીંબડીમાં ગેરકાયદેસર ખનન પર દરોડો કરી મુદ્દામાલ સીઝ કર્યો.
તા.31/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મોરથળા ગામની સીમમાં મોટાપાયે સફેદ માટી ચોરી થતી હોવાની અને લીંબડી તાલુકાના શીયાણી…
-
થાનગઢમાં દસ દિવસે પાણી આવતું હોવાથી ભર ઉનાળે લોકોને પારાવાર મુશ્કેલી
તા.27/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને ધારાસભ્યની મામલતદાર ઓફિસમાં બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકાની મુદત પુરી થઈ જતા અને…
-
થાનગઢના મોરથળામા યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવી સુત્રોચ્ચાર કર્યા.
તા.08/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં મોરથળા ગામે ભાજપના એક કાર્યક્રમમાં થાન ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવીને નારાબાજી…
-
થાનગઢ નવાવાસમા રહેણાંક મકાનમાં જુગાર રમતા 12 શકુનિઓ ઝડપાયા હતા.
તા.04/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.20,430 તથા મોબાઇલ 6 રૂ.30,500 સહીત બાઇક મળી રૂ.1,00,930નો મુદામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેણાંક…
-
થાનમાં ક્ષત્રિય સમાજના યુવકોએ પરસોતમ રૂપાલાના વાણીવિલાસ સામે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી
તા.03/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પૂતળા દહન સમયે ક્ષત્રિય સમાજના 5 થી વધુ યુવકોની પોલીસે કરી અટકાયત સુરેન્દ્રનગર જિલ્લામાં પરસોતમ રૂપાલાનો વિરોધ…
-
થાન એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ
તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રૂ.૧.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે – ધારાસભ્ય…