
રાજપીપળામાં નાના રોઝદારોએ જીવનનો પહેલો રોઝો રાખી ખુદાની બંદગી કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
હાલ મુસ્લિમ સમુદાયનો મહત્વનો અને પવિત્ર એવો રમઝાન માસ પૂરો થવાનો આરે છે રોઝદારો આગ વરસાવતી ગરમીમાં પવિત્ર રમઝાન માસના રોઝા કરી રહ્યા છે ત્યારે નાના ભૂલકાઓ પણ તેમાંથી બાકાત નથી રાજપીપળાના ખત્રી મોહમ્મદ અશરફ અબ્દુલ કાદિર ઊંમર. ૦૫ વર્ષની ઉંમરે જીવનનો પ્રથમ રોઝો રાખી ખુદા ની બંદગી કરી તેમજ કિશ્વા ખાતુન મકબુલભાઈ કાટવાલા એ ૦૬ વર્ષની ઉંમરે જીવનનો પ્રથમ રોઝો રાખ્યો અને સમગ્ર વિશ્વ શાંતિ માટે ખાસ દુઆઓ કરી છે
[wptube id="1252022"]