GUJARATRAJULAUncategorized

રાજુલા પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

રાજુલા પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

યોગેશ કાનાબાર રાજુલા

આગામીમી સમયમાં મોહરમ-તાજીયાનો તહેવાર આવતો હોય જે તહેવાર સબબ રાજુલા પોલીસ સ્ટેશનનાં નવનિયુક્ત પી.આઇ શ્રી કુગસીયા સાહેબની અધ્યક્ષતામા સાંજના ૦૫/૦૦ વાગ્યે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં રાજુલા શહેર ના તમામ અગ્રણી ઓ વેપારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તમામ પત્રકાર મિત્રો હાજર રહેલા ત્યારે નવા નિમાયેલ પી.આઇ સાહેબ જણાવેલ કે તહેવાર શાંતિ રીતે ઉજવાય તે માટે સહુ નો સાથ સહકાર જોઈએ ત્યારે આ મિટિંગ માં આવેલ તમામ લોકો એ ખાતરી આપેલી કે રાજુલા શહેર માં હિન્દુ મુસ્લિમ માટે કોમી એકતા નું આ શહેર છે ત્યારે તમામ તહેવાર શાંતિ થી જ ઉજવાય છે અને ઉજવાશે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button