
તા.૨૦.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર તાલુકાના વાસીયાડુંગરી ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો
આજ રોજ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંડોર ના વાસીયાડુગરી ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત તથા જીલ્લા ક્ષય અઘિકારી શ્રી ડૉ આર.ડી . પહાડિયાના માર્ગદર્શન અન્વયે વડોદરા દિપક ફાઉન્ડેશન દવારા એક્ષરે વાન મંડોર અને નવાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાસીયાડુગરી ખાતે પ્રિઝમટીવ ટીબીના લાભાર્થીઓના એક્ષરે કરવામાં આવ્યા સાથે સાથે ડાયાબિટીસ બીપી અને એચબી ની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પ ની અંદર કુલ 66 લાભાર્થીઓએ લાભ લીધો હતો ધા
નપુર તાલુકામાં આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું
[wptube id="1252022"]









