BANASKANTHAPALANPUR

જીવનમાં મને અધ્યાત્મ ઉર્જા શાંતિ સકારાત્મકતા રાજ યોગા મેડીટેશન દ્વારા બ્રહ્માકુમારી બહેનો પાસેથી મળી

14 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા                       –                     .‌

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આબુ શાંતિવન આગમન પ્રસંગે શિવ મહિમા અને દેશભક્તિ ગીત પર પોતાનું દિવ્ય સમૂહ‌ નૃત્ય રજૂ કરવા મુંબઈથી પોતાના કલ્ચર ગ્રુપ સાથે આવેલ લગામ ફિલ્મ થી પ્રસિદ્ધ થયેલ અભિનેત્રી ગ્રેસી સિંહ પોતાના પ્રસ્તુતિથી હજારો લોકોના દિલમાં વસી ગઈ તેમની સાથે પ્રત્યક્ષ વાર્તા લાભ કરતા બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદી એ જણાવેલ કે તેણી સ્થિર ગંભીર શાંત કલાકાર દેખાઈ તેણી એ જણાવેલ કે સર્વપ્રથમ તે 10 વર્ષ પહેલા પોતાની માતા સાથે બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર મુંબઈમાં ગઈ શૂટિંગ ની વ્યસ્તતા વચ્ચે ગ્રેસી સિંહ ને મનોબળની શાંતિ અને ધોયૅતા ની જરૂરત હોવાથી તેણીએ આબુ ખાતેની રાજ યોગા મેડીટેશન શિબિરમાં ભાગ લીધો ત્યારથી જીવનમાં ગહન શાંતિનો અનુભવ થયો તેણી જણાવેલ કે જીવનમાં મને અધ્યાત્મ ઉર્જા શાંતિ સકારાત્મકતા રાજ યોગા મેડીટેશનથી મળી તેથી હું છેલ્લા 10 વર્ષથી સંસ્થાના ઈશ્વરીય જ્ઞાન અધ્યાત્મ ક્લાસ અને રાજ યોગા સાથે જોડાયેલ રહૂ છું આજે મને ખૂબ આનંદ છે કે હું મારા ગ્રુપ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની હાજરીમાં શ્રી મહિમા અને દેશભક્તિના ગીત પર દિવ્ય સમૂહની નૃત્ય રજૂ કર્યું વડાપ્રધાનની હાજરીમાં મારા સાથી‌ કલાકારો સાથે કલ્ચર રજૂ કરી મારું સ્વપ્ન સાકર થતું મેં જોયું જેની મને અતિ‌ પ્રસન્નતા છે તેણી એ સર્વે એ પોતાની મનની શક્તિને વધારવા અધ્યાત્મ ઉર્જા સંપન્ન બનાવવા રાજ યોગા મેડીટેશન નિયમિત કરવા પોતાના વાર્તાલય માં જણાવેલ તેણીએ પોતાના કલ્ચર નુપને પણ રાજ યોગા કરાવેલ અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેસી સિંહ ભારત ભરમાં કથ્થક નૃત્ય‌ શ્રી કૃષ્ણ ભક્તિ નૃત્યો તથા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમોની સુંદર રજૂઆત ના કાર્યક્રમો દેશ વિદેશમાં કરે છે

[wptube id="1252022"]
Back to top button