
નારણ ગોહિલ લાખણી
આજ રોજ 06.10..2023 ના લાખણી ખાતે થી દિયોદર વિધાનસભા ના ધારાસભ્ય ના હસ્તે દિવ્યાંગો ને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા લોકો ને કોઈ પણ જાત ની અગવડ ના પડે અને દિવ્યાંગ લોકો ને જરુરી સરકાર દ્વારા સાધન અને સહાય પણ મળી રહે તેવા હેતુ થી લાખણી તાલુકાના ગામડાઓમાં થી કોઈ પણ દિવ્યાંગ બાકી ના રહી જાય અને સરકાર ના લાભો થી વંચિત ના રહે અને લોકો ની સુખ શાંતિ મા વધારો થાય તેવા હેતુ થી કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને આજુબાજુના ના ગામડા ઓ નો phc કેન્દ્ર નો સમગ્ર સ્ટાફ દિયોદર અને લાખણી વિધાનસભા ધારાસભ્ય કેશાજી ચૌહાણ વિધાનસભા ના ભાજપ ના પ્રમુખો ઉપ પ્રમુખો સરકારી ગણ અને આજુબાજુ ગામડા ઓ માથી દિવ્યાંગ લાભાર્થી ઓ યુવાનો માતાઓ સૌ ઉપસ્થિત રહ્યા

[wptube id="1252022"]







