BANASKANTHAPALANPUR

પાલનપુરમાં પૂજ્ય શ્રી સ્વામી લીલા શાહ મહારાજની ૧૪૩ મી જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ

18 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુ ખાતે સ્વામી લીલા શાહ મહારાજની કુટીયા પર સંત શ્રી શિરોમણી પરમ પૂજ્યશ્રી સ્વામી લીલાશાહ ની ૧૪૩ મી જન્મ જયંતિ નિમિત્તે સવારે ૭.૩૦ મિનિટે. આરતી અને ૫૬ભોગનો પ્રસાદ. કેક કાપીને જન્મદિવસ ઉજવણી કરવામાં આવી ૧૦.૦૦ વાગે હવન.૧૧.૦૦ વાગે ભજન કીર્તન. બપોરે ભોજન પ્રસાદ. સાંજે હાર્દિકભાઈ ખેરવાની સાંઈ ક્રિષ્ના મ્યુઝિકલ પાર્ટી ગોધરા વાળા ભજન સંગીતની ધૂમ મચાવી અને રાતે ભોજન પ્રસાદ રાખીને સ્વામી લીલાશાહ મહારાજ ની.જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યાંના ટ્રસ્ટી શ્રી ભરત ભાઈ ચંદાની, તથા પાલનપુર સ્વામી લીલા શાહ સેવા સમિતિ. ખડે પગે રહીને સેવા આપી હતી

[wptube id="1252022"]
Back to top button