CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARATNASAVADI

નસવાડી ની નુરાની મસ્જિદમાં 37 વર્ષથી માહે રમઝાનના છેલ્લા દસ દિવસ એતકાફમાં બેસતા ખત્રી ગુલામ ભાઈ નું સન્માન કરાયું.

નસવાડી માં આવેલ નુરાની જામા મસ્જિદમાં રમજાનના છેલ્લા 10 રોજામાં એતકાફમાં 37 વર્ષથી ગુલામ ભાઈ ખત્રી બેસતા આવ્યા છે.રમજાન માંસમાં એતકાફ એટલે મસ્જિદ માં બેસી ખુદાની બંદગી કરવાની હોય છે.જે દુનિયાથી અને પરિવારથી દુર રહી પાબંદી થી એતકાફના નિયમોનું પાલન કરી ખુદાની બંદગી કરતા હોય છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button