AMRELIGUJARATRAJULA

હરિદ્વાર ખાતે રાજુલાના ચિત્રકૂટ આશ્રમ દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

રાજુલાના ધાર્યા સભ્ય સહિત આગેવાનો પહોંચ્યા હરિદ્વાર

યોગેશ કાનાબાર રાજુલા

હરિદ્વાર ખાતે રાજુલાના ચિત્રકૂટ આશ્રમ દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
રાજુલાના પૂ યગ્નેશભાઈ ઓઝાના વ્યાસપીઠ સ્થાને ભવ્ય આયોજન
રાજુલાથી ભાવિકો આગેવાનો જોડાયા

હરિદ્વાર ખાતે ગંગાના સાનિધ્યમાં રાજુલા નજીક આવેલા ચિત્રફૂટી આશ્રમ નાનુડી ના મહંત શ્રી ધર્મદાસબાપુ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ રઘુવંશ રામનામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસપીઠ સ્થાને રાજુલાના પ.પૂ યગ્નેશભાઈ ઓઝા દ્વારા કલાત્મક શૈલીમાં ભાગવત સંભળાવ્યું હતું.આ તકે ભવ્ય લોકડાયરો તેમજ વિવિધ પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા.

આ તકે રાજુલાથી જીજ્ઞેશભાઈ પટેલ ચેતનભાઈ શિયાળ સાગરભાઈ સરવૈયા કાનાભાઈ ગોહિલ મુકેશભાઈ ગુજરીયા કમલેશભાઈ પરમાર હરસુરભાઈ લાખણોત્રા સહિતના ભાવિકો આગેવાનો જોડાયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button