BANASKANTHAPALANPUR

વડગામ ના જૈન શ્રેષ્ઠી દ્વારા અંપગો ને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી

29 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

વડગામ તાલુકા આરોગ્ય કચેરી ખાતે માતૃશ્રી રસીલાબેન મહેન્દ્ર કુમાર મોદી પરિવાર તરફ થી અપંગો ને વ્હીલ ચેર આપવા માં આવી હતી. આ પ્રસંગે વડગામ જૈન સંઘ અગ્રણી અને દાતા વિપુલભાઈ મોદી સહિત જુદીજુદી જુદી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ, આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button