AMRELISAVARKUNDALA

સાવરકુંડલા માં ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ્ઠ મહા ઉત્સવ ઉજવાયો

સાવરકુંડલા મા વર્ષો થી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી નો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે ,એ જ પરંપરાગત રીતે આજ રોજ શ્રી લોહાણા મહાજન વાડી ખાતે ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ મહા ઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો દ્વારા પોતાના ઘરેથી લોહાણા મહાજન વાડી ખાતે લોટીજી પધરાવી ને શ્રી યમુનાજી ના પાઠ સત્સંગ ધોલ પદ અને ભગવત નામ નો અલૌકિક લાભ મેળવી ને દરેક વૈષ્ણવો એ પ્રસાદ નો લ્હાવો લીધો હતો

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button