GUJARATLUNAWADAMAHISAGAR

બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડાના બાળકોને અપાયું તિથિભોજન. 

આસીફ શેખ લુણાવાડા

બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડાના બાળકોને અપાયું તિથિભોજન.

લુણાવાડા શહેરની અને મહીસાગર જિલ્લાની મોટી ગણાતી શાળામાં આજ શાળાના આસિ.શિક્ષક ખલીલભાઈ શેખ તરફથી તા. 16/10/2023 નારોજ બાજુમાં આવેલી બે આગણવાડીના અને બાલવાટીકાથી ધોરણ-8 સુધીના તમામ (૫૯૦જેટલા)બાળકો માટે તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ અને શિક્ષક સ્ટાફે આનંદપુર્વક સ્વાદ માણ્યો.

આ તબક્કે આ કાર્યક્રમને સફળ બનાવવા મા તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોનો અગત્યનો ફાળો રહ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button