BANASKANTHAPALANPUR

વડગામ તાલુકાના ધોતા ગામે પ્રીતિ ભોજન આપવામાં આવ્યું

28 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકાના ધોતા ગામના શ્રી પ્રતાપજી વાઘજી રાજપૂત ના ઘરે વિર મહારાજ અને સિકોતર માતાજી ના હવન નિમિતે આજે ધોતા ગામ ની બંને પ્રાથમિક શાળાઓ અને તમામ ત્રણ આંગણવાડી ના આશરે ત્રણ સો બાળકો તથા સમગ્ર ગ્રામજનો ના દરેક સમાજમાં પણ આ સાથે પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું આ માહિતી આપતાં પ્રવિણભાઈ જોષી ધોતા એ જણાવ્યું હતું. આ નિમિત્તે શાળા ના સ્ટાફ ગણે ભોજન દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button