DAHODGUJARAT

દાહોદ જીલ્લા કલેકટર શ્રી યોગેશભાઈ નીરગુડે ની શુભેચ્છા મુલાકાત લેતા મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ

તા.૦૫.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જીલ્લા કલેકટર શ્રી યોગેશભાઈ નીરગુડે ની શુભેચ્છા મુલાકાત લેતા મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ

દાહોદ. દાહોદ જીલ્લા ના નવનિયુક્ત કલેકટર શ્રી યોગેશભાઈ નીરગુડે (I.A.S ) ની શુભેચ્છા મુલાકાત રામજી મંદિર. તથા રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજે લીધી હતી અને રામાનંદ પાકૅ દ્વારા થતી સામાજિક અને માગંલિક સેવાઓ થી માહિતગાર કરયા હતા આ શુભેચ્છા મુલાકાત મા દાહોદ રોટરી સંસ્થા ના પ્રમુખ ડો નરેશ ચાવડા સામાજિક આગેવાનો શ્રી નિકુંજભાઈ સોની.શ્રી કૃષ્ણ કાતં ગૃપ્તાજી શ્રી ભરતભાઇ પંચાલ શ્રી રાજુભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button