KUTCHMANDAVIUncategorized

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા ધો.૧૦-૧૨ ના પરિક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા- 07  : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મે શિક્ષક ઓર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કામ કરતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ. દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા 2024,આપનાર કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ગુજરાતી માધ્યમના મુખ્ય વિષયોનું માર્ગદર્શન મળી રહે એ ઉમદા હેતુથી એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં નીચે મુજબના વિષયો પ્રમાણેના તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે સાંજે ૫:૦૦ થી ૭:૦૦-ના સમયમાં આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવાનો રહેશે.

સંકલન કર્તા:- અલ્પેશભાઈ જાની,:- 98796 00488,

વધુ માહિતી માટે નીચેના વિષય શિક્ષક મિત્રોનો સંપર્ક સાધવા વિનંતી છે.ધોરણ 10(એસ.એસ.સી),

ગુજરાતી.:- 1. શ્રી બાબુભાઈ પરમાર :- 97123 43688.

2,શ્રી રૂપેશભાઈ સોલંકી :-81600 21205

3. શ્રીમતી તૃપ્તિબેન એન.ભટ્ટ :- 63525 01615

અંગ્રેજી :-1. શ્રી અલ્પેશભાઇ જાની :- 98796 00488

ગણિત.:- 1. શ્રી કિશનભાઇ પટેલ :- 95379 25049

2. શ્રી નિલેશભાઈ વાઘેલા :- 87589 00646

3. સુનિલભાઈ મહેશ્વરી :- 88660 29124

વિજ્ઞાન.:- 1. શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર :- 96876 85618

2. શ્રી વિરેનસિંહ ધલ :- 97247 19571

3. ચેતનભાઇ લાખાણી :- 94288 18874

સામાજિક વિજ્ઞાન.:-1. શ્રી એલ.વી.સોરઠીયા.:- 99797 14880,

2. શ્રી અલ્પેશભાઇ જાની :- 98796 00488

ધોરણ 12 (એચ.એસ.સી.)(આર્ટસ).:- અંગ્રેજી

1,શ્રીમતી ભૂમિબેન વોરા  :- 63523 47302

2. મનોવિજ્ઞાન:-શ્રીમતી અલ્પાબેન ગોસ્વામી -90998 15970

3.અર્થશાસ્ત્ર:-શ્રી રમેશભાઈ ડાભી- 97266 53541

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ગદર્શન :- શ્રી અમોલભાઈ ધોળકિયા – 98253 67161

વિષય સિવાયના પરીક્ષાને લગતા મુંજવતા પ્રશ્નોના માર્ગદર્શન માટે નીચે મુજબના શિક્ષક મિત્રોનો સંપર્ક સાધવા વિનંતી.

1. શ્રી મુરજીભાઈ ગઢવી-98797 16391

2. શ્રી નયનભાઈ વાંઝા- 83209 05431

3.અલ્પેશભાઈ જાની-98796 00488

[wptube id="1252022"]
Back to top button