DAHOD

ઝાલોદના કદવાલ ખાતે નવીન પશુ દવાખાનનો પ્રારંભ

તા.29.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદના કદવાલ ખાતે નવીન પશુ દવાખાનનો પ્રારંભ

કદવાલ ઝાલોદ ખાતે ગુજરાત સરકાર વિધાનસભાના પૂર્વ દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય  રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત દાહોદ પ્રમુખ શીતલકુમારી વાધેલા અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય અને ઝાલોદ એ.પી.એમ.સી.ના ચેરમેન મહેશભાઈ ભુરીયાનાં વરદ્ હસ્તે નવીન પશુ દવાખાનાનો પ્રારંભ કરાયો હતો

[wptube id="1252022"]
Back to top button