ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : સરકારી આર્ટસ & કોમર્સ અને બી.એડ.કોલેજ મેઘરજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય સેમીનારનું આયોજન

 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : સરકારી આર્ટસ & કોમર્સ અને બી.એડ.કોલેજ મેઘરજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય સેમીનારનું આયોજન

સરકારી આર્ટસ,કોમર્સ અને બી.એડ.કોલેજ,મેઘરજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય સેમીનારનું આયોજન હાઇબ્રીડ મોડમાં (ઓનલાઇન અને ઓફ્લાઇન) નેશનલ એજ્યુકેશન પોલીસી 2020ની થીમ પર યોજાયુ.આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં કુલ 120 પ્રતિભાગીઓ ભાગ લીધો હતો જેમાંના 60 જેટલા ઓનલાઈન પ્રતિભાગીઓએ પોતપોતાના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંલગ્ન સંશોધન પાત્રો અને અભ્યાસપત્રોની રજૂઆત આ પરી સંવાદમાં કર્યા હતા આ પરિસંવાદના મુખ્ય વક્તા તરીકે ડૉ.મહેશભાઈ પટેલ અને ડૉ. જીગ્નેશભાઈ ટાપરીયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ.આ પરિસંવાદના સમગ્ર આયોજનમાં બંને કોલેજના આચાર્યઓ ડો.સાગર આર.દવે અને ડો.ભાવનાબેન એમ પટેલનું સતત માર્ગદર્શન રહ્યું હતું સાથે સેમીનારમાં મોટી સખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી માર્ગદર્શન મેળવ્યુ હત

[wptube id="1252022"]
Back to top button