
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ તા.15/06/2024 ના શનિવારના સાંજે ૭:૦૦ વાગ્યે નવસારીના બી.આર ફાર્મ, ઇટાળવા ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપી, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત જવા રવાના થશે
[wptube id="1252022"]





