GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે નૌશાદ સોલંકી આજે પદ ગ્રહણ કરશે.

પ્રદેશ અધ્યક્ષ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહેશે ઉપસ્થિત

તા.21/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાંથી કોંગ્રેસને જિલ્લા પ્રમુખ બનાવવા માટેની કામગીરી હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં જાણે કે કોંગ્રેસી માહોલ જોવા મળી રહ્યો છે અને જેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે અને શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખના બેનરો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે આ કાર્યક્રમને હાલમાં આખરી ઓપ મળી રહ્યો છે અને સમગ્ર કોંગ્રેસી કાર્યકરો આનંદ ઉત્સાહ સાથે આ કામગીરીમાં જોડાયા છે ત્યારે ખાસ કરી અને પાટલી દશાડા જેનાબાદ સહિતના કામોમાં પણ હાલમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીને જ્યારે કોંગ્રેસમાંથી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ મળ્યું છે ત્યારે આ વિસ્તારોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે આ કોંગ્રેસને તૂટતી બચાવવાના પ્રયાસ સમગ્ર કોંગ્રેસ હાઈ કમાન્ડ કરી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષ બાદ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નૌશાદ સોલંકીને જાહેર કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ મજબૂત બને તે પ્રકારના પ્રયાસો હાય કમાન્ડ દ્વારા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌસાદ સોલંકીને જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવતા કોંગ્રેસ પક્ષ ફરી સુરેન્દ્રનગર જિલ્લામાં ઉભો થઈ શકે તેમ છે ત્યારે આ જ સંદર્ભે આજે બપોરે 1:30 વાગ્યે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે નવસાદભાઈ સોલંકી પદગ્રહણ કરવાના છે ત્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ અમિતભાઈ ચાવડા તેમજ અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ જ સંદર્ભે હાલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરના પંડિત દિન દયાળ ટાઉનહોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા પ્રમુખ તરીકે નવસાદ ભાઈ સોલંકી પદગ્રહણ કરવાના છે હાલ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ક્યારે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકો પણ આ પદ ગ્રહણ સંભારંભમાં ઉપસ્થિત રહેશે ત્યારે ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી જિલ્લામા અગામી દિવસોમાં કોંગ્રેસનું આખું સંગઠનનો માળખું ઉભું કરશે અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બને તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે જિલ્લા પ્રમુખની જવાબદારી પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને આપ્યા હોવાના કારણે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button