BANASKANTHAGUJARATPALANPUR
દિયોદર ખાતે ૭૭માં સ્વતંત્રતા દીવસ ની ઉજવણી માં મંત્રી નાં હસ્તે એમ.વી.ડી નાં તબીબ નું સન્માન કરાયું

17 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
બનાસકાંઠામાં પશુપાલન વિભાગ અને ઇ એમ આર આઇ ગ્રીન હેલ્થ દ્વારા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના કાર્યરત છે ૧૯૬૨ પર એક કોલ થી ઇજાગ્રસ્ત કે ગંભીર બીમારી માં સપડાયેલ પશુઓને સારવાર આપી નવજીવન આપતું ફરતું દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદરૂપ બન્યા છે આ પશુ દવાખાના જીવદયા ની ભાવના સાથે સાથે રસ્તામાં પણ ક્યાંક પશુઓ બીમારી થી સપડાય ત્યારે પશુઓની સારવાર આપી સુરક્ષિત સ્થળે પહોચાડી માનવતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે જિલ્લામાં સારી કામગીરી કરવા બદલ પાલનપુર તાલુકાના ભૂતેડી સેજા માં ફરજર બજાવતા મોબાઈલ વેટનરી ડીસ્પેન્સરી ડો મેગા બેન ને સારી કામગીરી બદલ જિલ્લાના દિયોદર ખાતે ૭૭ માં સ્વાતંત્રતા દિવસે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા નાં હસ્તે પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
[wptube id="1252022"]





