BANASKANTHAGUJARATPALANPUR

ગાયત્રી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળા કંબોઈમાં ટ્રાફિક અવેરનેસ અને અકસ્માત નિવારણ કાર્યક્રમ યોજાયો

9 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગાયત્રી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળા કંબોઈમાં ટ્રાફિક અવેરનેસ અને અકસ્માત નિવારણ કાર્યક્રમ  તારીખ 8 ડિસેમ્બર 2023 ના રોજ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક અધિકારીશ્રીનો સ્ટાફ શ્રી પી.આર.પટેલ, શ્રી એન.ડી.ચૌધરી, શ્રી વિષ્ણુભા સોલંકી, શ્રી મયુરભાઈ બારોટે શાળામાં રૂબરૂ આવી રોડ અકસ્માત નિવારણ માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાટ્રાફિક નિયમોની સુંદર જાણકારી આપી. આ કાર્યક્રમમાં પાલનપુરથી પધારેલ આર.ટી.ઓ. કચેરીના સ્ટાફને શાળાના આચાર્ય શ્રી ડૉ. એન. કે. સોઢા તેમજ શાળા સ્ટાફે સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button