DAHOD

આર્ટ્સ કોલેજ ફતેપુરામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

તારીખ ૨૦/૦૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

આર્ટ્સ કોલેજ ફતેપુરામાં NSS વિભાગ દ્વારા ૧૯/૦૭/૨૦૨૩ ના રોજ વક્તુત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તત્વ સ્પર્ધામાં ૦૩, નિબંધ સ્પર્ધામાં ૧૨, અને ચિત્ર સ્પર્ધામાં ૦૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી મનહરભાઈ ચરપોટ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. કોલેજના સ્ટાફ મિત્રોએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. જ્યારે સમગ્ર સ્પર્ધાનું સંચાલન NSS ના કોર્ડીંનેટર ડો. દેશલરાજભા રાઠોડે કર્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button