
તા.25.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી તાલુકાની નાળ ફળિયા વર્ગ પીછોડામાં પ્રવાસ યોજાયો
સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા તારીખ ૨૨/૦૨/૨૦૨૩ બુધવારના રોજ એક દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓ આ શૈક્ષિણક પ્રવાસમાં ભાગ લીધો હતો. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કરનાળી તેમજ સફારીબાગની મુલાકાત લીધી હતી.. તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં જણાતા હતા.. શાળાના શૈક્ષણિક સ્ટાફ ગણ આ પ્રવાસમાં જોડાયા હતા. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ હેતુ કે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એ હતો.
[wptube id="1252022"]








