
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં પણ ગણેશ ચતુર્થી ને લઇ ઠેળ ઠેળ ગણેશ જીની મૂર્તિની સ્થાપન કરવામાં આવી, જીતપુર ગામે ગણેશજીની કરાઈ સ્થાપના
જિલ્લાના વિવિધ તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગણેશચતુર્થી ને લઇ વિવિધ જગ્યાએ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં મેઘરજ તાલુકાના જીતપુર ગામે યુવાનો,વડીલો દ્વારા સામુહિક ગણેશજીની મૂર્તિનુ સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષમાં પણ ગણપતિ ની મૂર્તિનું સ્થાપના હર્ષો ઉલ્લાસ થી વાજતે ગાજતે કરવામાં આવ્યું છે જેમાં પાચ દિવસ ગણપતિ ની મૂર્તિ ની પૂજા અર્ચના તેમજ સવારે સાંજ આરતી કરી રવિવારના રોજ ગણપતિ ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે
[wptube id="1252022"]