BANASKANTHAPALANPUR

અંબાજી માં શિવવિવાહ યોજી પાત્રો ભજવતા બાળકો પણ શિવમય બન્યા

 18 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 

આજે શિવરાત્રી ને લઈ અનેક શિવાલયો માં વિવિધ કાર્યક્રમો યોજી શિવભક્તો ને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે ત્યારે અંબાજી ની પ્લે ગ્રાઉન્ડ ગ્રુપ શૈક્ષણિક સંસ્થા દ્વારા નાના ભૂલકાઓ ને શિવજી ના વિવિધ પાત્રો ભજવી ને ભગવાન ભોલેનાથ નો શિવ વિવાહ નો પ્રસઁગ ઉજવી શિવરાત્રી ની ઉજવણી કરી હતી આ કાર્યક્રમ માં નાના ભૂલકાઓ એ ભગવાન શંકર પાર્વતી અને નંદી સહીત ના અન્ય પશુઓ ની વેશ ભુસા કરી દર્શકો ને આકર્ષિત કર્યા હતા . મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર આ સાથે બાળકો માં બાળપણ થીજ ધાર્મિક વૃત્તિ ખીલે ને ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખવાના પ્રયાસો કરાયા હતા શિવ વિવાહ યોજી પાત્રો ભજવતા બાળકો પણ શિવમય બન્યા હતા.

[wptube id="1252022"]
Back to top button