
ઇસ્લામ ધર્મના મહાન પેગંબર સાહેબની જન્મદિવસની ઉજવણી આગામી દિવસો હોય ત્યારે જંબુસર નગરમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણી લઈને નગરના જલાલપુરા કસ્બા તલાવપુરા ભાગ વાડ પઠાણી ભાગોળ વિસ્તાર સહિત જેમાં મસ્જિદો દરગાહ મકાનો ફળિયાઓમાં તેમજ જાહેર રસ્તા ઉપર રોશની કરી સરકારની આમદની તૈયારી ચાલી રહી છે મુસ્લિમ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





