
૯ ફેબ્રુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ તારીખ 8 /2 /2023 ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં દાતાશ્રી દિનેશભાઈ રાયમલજી બારોટ (સણવાલ) દ્વારા ધોરણ 1 થી 8 ના કુલ 842 બાળકોને મોહનથાળ,પૂરી,શાક,દાળ, ભાત, પાપડ સાથે નું સુંદર તીથી ભોજન આપવામાં આવ્યું.
શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી બી. પી. પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા દાતાશ્રી નું સાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. તથા દાતાશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
[wptube id="1252022"]







