GUJARATNAVSARIVANSADA

સરા ગામમાં આદિવાસીઓના આસ્થાનું સ્થળ એટલે તોરણીયા ડુંગર

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

વાંસદા તાલુકામા આવેલ સરા ગામમાં આદિવાસીઓના આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર પર શીતલ ભાઈ રવજીભાઈ પટેલે ટ્રેકિંગ કરાવેલ અને પ્રવાસીઓ સાથે વૃક્ષારોપણ પણ કરેલ. અને એમણે તોરણીયા ડુંગર પર આવેલ રહસ્યમય ગુફા, મંદિરો વિશે પણ માહિતી આપી અને આદિવાસી સમાજની વિવિધ પરંપરાઓ વિશે જાણકારી આપી હતી.એમણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી પ્રવાસીઓને સ્થાનિક આદિવાસી ભોજન કરાવેલ. એ વખતે એમની ટ્રેકિંગ ટીમના સભ્યો તનિષા ,સાવન,જીગ્નેશ,તેજસ,સાહીલ વગેરે હાજર રહેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button