BANASKANTHAGUJARATTHARAD

ગંગેશ્વર મહાદેવ ખેંગારપૂરા ગામે શિવપુરાણ કથાનું આયોજન કરાયું હતું

૧૨ ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

પરમ પવિત્ર પુરુષોતમ માસ ચાલી રહ્યો છે ત્યારે ખેંગારપૂરા ગામની ધન્ય ધરા પર માસ શિવપુરાણ કથાકાર અંબિકા જ્યોતિષ કાર્યલય ભોરડુના પૂ. વક્તા ગણપત લાલ મહારાજ ના મુખે શિવપુરાણ કથાનું રસપાન કરવામાં આવ્યું હતું. ત્યારે ૧૧/૦૮/૨૦૨૩ ના રોજ ચાલતી શિવકથા માં પરમ એકાદશી ના દિવસે તમામ ગામલોકો સમસ્ત ઉપસ્થિત રહ્યા હતા ૧૦૮ દીવડાની મંગલ આરતી માં મહાદેવ ને ઉતારી શાસ્ત્રી પ્રકાશ કુમારે મંગલમય ગાન સાથે ભજન કીર્તન ધુનો બોલાવી સર્વ ગામ લોકોને ગંગેશ્વર મહાદેવની કૃપા આશીર્વાદ મેળવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button