MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
કાંતિભાઈ અમૃતિયાએ વવાણીયાના રાજચંદ્ર ભવનમાં સુવિધાઓ બાબતે પ્રશ્ન ઉઠાવ્યા..!! વિધાનસભામાં

કાંતિભાઈ અમૃતિયાએ વવાણીયાના રાજચંદ્ર ભવનમાં સુવિધાઓ બાબતે પ્રશ્ન ઉઠાવ્યા..!! વિધાનસભામાં

વિધાનસભામાં વવાણીયાના રાજચંદ્ર ભવનમાં સુવિધાઓ બાબતે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પ્રશ્ન ઉઠાવ્યો, જવાબમાં રાજ્યના પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, તારીખ 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે 8 કરોડ 1 લાખ રૂપિયાના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય, રસોઇ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ, ટોઇલેટ બ્લોકની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

[wptube id="1252022"]








