KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોંગ્રેસ દ્વારા પંડીત જવાહરલાલ નહેરુજી ની ૬૯ મી પુણયતિથી નિમિત્તે પુષ્પાંજલી નો કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૭ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ ભારત દેશ ને વિકાસ પ્રગતિ ના પંથે અગ્રેસર કરનાર દેશ ના પ્રથમ વડાપ્રધાન સ્વ પંડીત જવાહરલાલ નહેરુજી ની ૬૯ મી પુણ્યતિથિ નિમિતે સવારના અગિયાર વાગ્યાની આસપાસ સ્વ પંડિત જવાહરલાલ નહેરુજી ની દેશ સેવાઓને યાદ કરી કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે શ્રધાજંલિ શ્રદ્ધા સુમન સહ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ડેલીગેટ પ્રદિપસિંહ પરમાર,કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર,તાલુકા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી કિરણભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભા઼ઈ ઉપાધ્યાય, શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, સિનિયર આગેવાન ચન્દ્રસિંહ સોલંકી સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button