MAHISAGAR

મહીસાગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કુત્રિમ અવયવો અને કેલિપર્સ માટેનો નિ:શુલ્ક કેમ્પ સ્થગિત રાખવામાં આવેલ છે

 

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કુત્રિમ અવયવો અને કેલિપર્સ માટેનો નિ:શુલ્ક કેમ્પ સ્થગિત રાખવામાં આવેલ છે

એસ. આર. ટ્રસ્ટ ભારતીય કુત્રિમ અંગ નિર્માણ નિગમ(એલીમ્કો) ની અધિકૃત ફેબ્રિકેટીંગ એજન્સી, રતલામ, મધ્ય પ્રદેશ તથા જિલ્લા વહીવટીતંત્ર મહીસાગરના ઉપક્રમે મહીસાગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કુત્રિમ અવયવો અને કેલિપર્સ માટે એસેસમેન્ટ કરીને કેમ્પના સ્થળે જ વિનામૂલ્યે પૂરા પાડવા અંગે કેમ્પનું આઓજન તા.૧૫/૦૨/૨૦૨૪ થી ૨૦/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજાનાર હતો જે હાલમાં સ્થગિત રાખવામાં આવેલ છે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની દ્વારા જણાવેલ છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button